ક્ષુદ્રતા અને સ્વાર્થ- આ બે પાપો

મહાભયંકર છે,

તેની દયા ખવાય નહીં ;

પણ આ બન્ને પાપો લગભગ સાર્વત્રિક જ દેખાય છે,

તેથી બધામાં રહેલા આ દુર્ગુણોનો

તિરસ્કાર ન કરતાં

પોતાનામાંથી તેનુ નિર્મુલન કરો………….(પ.પૂં દાદાજી )

હે પ્રભો….

મારા ઉદ્યોગમાં તારો યોગ,

મારા ગીતમાં તારો સૂર,

મારા ચિત્રમાં તારો રંગ,

મારા ખેતરમાં તારો મોલ,

મારા અલંકારમાં તારુ સોનુ

ભર,

આજ મારા જીવનની સફળતા

અને દિવાળી છે…………..(પ.પૂં દાદાજી )